નવભારત સાહિત્ય મંદિર દ્વારા આશુ પટેલના 8
અને સુભાષ ઠાકરના 3 – કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આશુ પટેલના 8અને સુભાષ ઠાકરના 3 – કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ નવભારત સાહિત્ય મંદિર – મુંબઈ દ્વારા પ્રકાશિત પત્રકાર-લેખક-ફિલ્મમૅકર આશુ પટેલના 8 પુસ્તકો અને હાસ્યકાર-લેખક સુભાષ ઠાકરના 3 પુસ્તકો એમ કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ મુંબઈના ભવન્સ કૉલેજ કૅમ્પસસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા હકડેઠઠ ભરાયેલા એસ.પી. જૈન ઓડિટોરિયમમાં 21 સપ્ટેમ્બરની સાંજે યોજાયું હતું. આ કાર્યક્રમ માણવા માટે એટલા વાચકો ઉમટી પડ્યા હતા તેમના માટે ખાસ ઓડિટોરિયમના કંપાઉન્ડમાં એલઈડી – સ્ક્રીનની અને ખુરશીઓની વ્યવસ્થા કરવી પડી હતી! આ

Site Footer